1. રામમંદિર બનતાં 75 વર્ષ લાગે ને વક્ફ કાનૂન એક જ દિવસમાં ?
  2. કેજરીવાલનો કેસ 20 દિવસમાં અને 43 વર્ષ જેલમાં કાપ્યા પછી નાગરિક નિર્દોષ જાહેર થાય ?
  3. આતંકવાદી માટે રાતે 3 વાગે સુપ્રીમ કોર્ટ ખુલે અને નિર્ભયાને 10 વર્ષ પછી ન્યાય મળે ?
  4. હાઇકોર્ટના જજના ઘરમાંથી કરોડો રુપિયા મળે અને રાજીનામુ આપે તો માફ અને મુર્શિદાબાદની હિંસાના મોં પર તાળુ ?
  5. આસારામને આજીવન કેદ અને રામરહીમ જેલ બહાર ?
    શું કોર્ટોમાં વામપંથીઓ ઘૂસી ગયા છે ???
    કેમ કેમ કેમ

અર્ક::::::
સમજુ માણસોએ પરોપકારોના કામો સંતાનોને કે ટ્રસ્ટીઓને સોંપવા કરતાં પોતે જ કરી લેવાં જોઈએ.

માટીનો ઢેખાળો બહુ હોંશિયારી કરતો હતો, પણ પોતાના પગ નીચે રેલો આવ્યો તો ઢીલોઢફ થઈ ગયો.
—–ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *