વધુ ભણે તે ગામ છોડે

વિદેશ જાય તે રામ છોડે

સુખ મળે તેને જે આસકિત ( મોહ-માયા ) છોડે

રોગ મળે તેને જે કસરત કરે પણ સાત્વિક આહાર છોડે

સત્ય સમજાય તે સમાજ અને સંસાર છોડે

અર્ક:::::::::
જે વ્યકિતને બાળપણમાં ખૂબ જ પ્રેમ અને ઊત્સાહ મળ્યો હોય તેનામાં આત્મવિશ્વાસ વધારે આવવાથી જીવનમાં સફળ થાય છે.

ઈલાજ:::::
ખીચડીમાંથી ભરપૂર પોષણ મેળવવું હોય તો તેમાં ગરમ મસાલા, તમાલપત્ર, લવિંગ. મરી, તજ અને હળદર ના ઉમેરો. માત્ર ભાત અને દાળ જ.વઘાર જીરાનો જ.
——હવે પછી, ” નામ સ્મરણ અને મંત્ર જાપનો પ્લસ પોઈન્ટ “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *