Author: Dr Harish Patel

શું કરવું જોઈએ? સમાજને આગળ લાવવા શું કરવું જોઈએ ?બંધુઓના પગની જગ્યાએ હાથ ખેંચવા જોઈએ.

દેશને આગળ લાવવા શું કરવું જોઈએ ?ગ્રામોધ્ધાર કરવો જોઇએ. દેશવાસીઓના આરોગ્ય માટે શું કરવું જોઈએ ?કોઈપણ બીમારી માટે કેમિકલની દવાઓના બદલે કુદરતી સ્ત્રોતમાંથી બનેલી દવાઓ આપવી જોઈએ. દેશવાસીઓ ભવિષ્યમાં પણ…

વિશ્વ માસિક સ્ત્રાવ દિવસ નિમિત્તે બહેનો જાગૃત થાય

બહેનો માટે ઘણી ઉપયોગી માહિતી÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷સેનેટરી નેપકીનમાં રહેલા પ્લાસ્ટિકના કારણે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. જ્યારે મેડિકલ ગ્રેડ સિલિકોનથી બનેલા કપમાં આવું જોખમ નથી. સેનેટરી પેડ ગટરમાં ફેંકવાથી…

યુદ્ધ અને સંવિધાન

યુદ્ધ અને સંવિધાન÷÷÷÷÷÷÷÷÷÷÷÷યુદ્ધનું જોખમ તોળાતાં બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી લાગી જાય છે. એ દરમ્યાન નાગરિકોને બોલવાની સ્વતંત્રતા અને પ્રેસના અધિકાર પણ સીમિત થઈ જાય છે. એથી કેન્દ્ર સરકારને…

100 બેઠક પર ભરતીની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરે માર્ગ અને મકાન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની 100 બેઠક પર ભરતીની જાહેરાત કરી હોવાથી જરુરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ 27 જૂન 2025 સુધીમાંojas.gujarat.gov.in પર ઓનલાઇન…

આધુનિકોના + -÷÷÷÷÷÷÷÷÷÷÷+:::::

__:::::::1.સહનશીલતા, સમજદારી , સંવાદિતા, વિશ્વાસ, મર્યાદા અને ધીરજનો સદંતર અભાવ. અર્ક:::::જે લોકો પરિવારમાં રચ્યા પચ્યા રહે તે રોગીષ્ટ થઈને મરે. પણ જેને ખબર હોય કે તે કેમ જીવે છે તેમજ…

80 % 20 % નો સિધ્ધાંત

_હરેક વેપારીના અમુક નિશ્ચિત 20 % ગ્રાહકો હોય છે. આવા ગ્રાહકો માટે એ કંઇ પણ કરવા તૈયાર હોય છે. અને ક્યારેય એમને નારાજ નહીં કરે. બસ, આ જ છે 80/20…

अब कहां जाए हम, अब हमे किसी पे भरोसा नहींકેનેડાની સત્ય ઘટના

કેનેડાના લોરેન્સને 5 મિલિયન કેનેડિયન ડોલર એટલે કે 30 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. પણ લોરાન્સ પાસે માન્ય ઓળખપત્ર નહીં હોવાથી લોટરી અધિકારીઓએ કહ્યું કે ઈનામની રકમ કોઈ એવી વ્યકિતના…

રોજગાર સમાચાર ધોરણ 12 પાસ માટે મૂલ્યવાન તક

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF માં 6 જૂન 2025 પહેલાં હેડ કોન્સ્ટેબલના પદ માટે ધોરણ-12 પાસ ઉમેદવારોનેcisfrectt.cisf.gov.in/index.php પર રજીસ્ટ્રેશનની લિંક મળશે.SC, ST અને મહિલા ઉમેદવારો આ ભરતીમાં સામેલ થવા ફી…

આતંકવાદ ભારત માટે સ્લો પોઈઝન

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ભારત પાકિસ્તાનના 1947 ના યુદ્ધમાં 3000 સૈનિકો , 1965 ના યુદ્ધમાં 3264, 1971 ના યુદ્ધમાં 3843 અને 1999 ના કારગિલ યુદ્ધમાં 527 જવાનો શહીદ થયેલા. પણ જમ્મુ અને સ્વર્ગ સમાન…

અખબારી સમાચારોની આરપાર

2030 સુધીમાં દર વર્ષે 50 કરોડ લોકો એરોપ્લેનમાં મુસાફરી કરશે.……ભાજપ શાસનમાં ધનવાનોને જલસા ! મધ્યમવર્ગ ગંધાતા રેલ્વે ડબ્બામાં મુસાફરી કરશે .વત્તા 2030 સુધી ભાજપને ચૂંટજો. સ્વદેશી હથિયારથી અને રશિયાના એસ-400…