WHY ? क्यूं ? શા માટે ? ભાગ-2
શું સ્ત્રીને મારો તો જ સીધી રહે ? શું સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય છે ? તમામ ગાળો મા-બહેન માટે જ કેમ હોય છે. ? શું કન્યા ચીજવસ્તુ છે તે…
मेरा भारत विश्वगुरु !*
2000 વર્ષ પહેલાં જે ભારતે વિશ્વગુરુ તરીકે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું હતું તે દેશ મોગલોની 800 વર્ષની ગુલામી પછી અંધશ્રધ્ધામાં અટવાઈ ગયો.મોગલ શાસનના પતન પછી બ્રિટિશ સરકારે ભારતને ગુલામ બનાવી કેટલાક…
मुझसे नाराज क्यूं हो गई अय जिंदगी, जो मुझे मौत के हवाले किया ??? रचयिता::डो.हरीश पटेल
વિમાની અકસ્માતનું કારણ બર્ડ હિટ ??? પક્ષીની પાંખ અડવાથી વિમાન તૂટી પડવાના બનાવો ભૂતકાળમાં અનેક બન્યા છે. જો કે સાચું કારણ તો મળી આવેલું બ્લેક બોક્ષ કહેશે પણ હાલ તુરત…
કુદરત કો.ઓ. બેન્ક લિમિટેડ
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷આ બેન્ક રોજ સવારે તમને 86, 400 રૂપિયા રોજના રોજ વાપરી નાખવાની શરતે આપે છે. કેરી ફોરવર્ડ થતા નથી. આ 86, 400 રુપિયા જાણે કે સેકન્ડ છે એમ સમજીને એ…
ચાલો, રોટલી બનાવતાં શીખીએ.
જો તમારે તમારા પરિવારને વારંવાર દવાખાને ના મોકલવા હોય તો રોટલી બનાવવાની આ ટિપ્સ અમલમાં મૂકો. અર્ક:::::::::ઘઉં ગુજરાત અને ઉત્તર ભારતમાં જ વધારે ખવાય છે. દક્ષિણ ભારતીયો અને પશ્ચિમ બંગાળમાં…
પગ ગયા ???????? નથી ગયા ???????તો પગ ના જાય અને ગયેલા પગ મજબૂત થાય એના માટેની પ્રાકૃતિક ચિકિત્સા
કુદરત દયાળુ છે. ઊપાડી લેતાં પહેલાં પાંચ નોટિસ આપે છે. 1. વાળ ધોળા થવા. 2. કાને બહેરાશ 3. આંખે મોતિયો 4. યાદશક્તિ ઓછી થવી અને છેલ્લી નોટિસ પછી અક્ષરધામ ગમન…
सात समंदर पार से, गुडियों के बाजार से, गुडिया चाहे ना लाना, पप्पा ! जल्दी आ जाना !!!
सात समंदर पार से, गुडियों के बाजार से, गुडिया चाहे ना लाना, पप्पा ! जल्दी आ जाना !!!આજે વિશ્વ પિતા દિન – પિતૃદેવો ભવ:÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ઊરના એકાંતની વ્યગ્રતાનો વસમો આલાપ ગાય, પણ…
નેગેટિવ સમાચાર
÷÷÷÷÷÷÷÷÷÷÷÷વિશ્વ યુદ્ધનો સંકેત આપતા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કુલ 300 નાં મોત. પેટ્રોલ મોંઘુ થવાથી ગરીબ દેશો વગર મોતે મરી જશે.કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટતાં 7 નાં મોત.પુણેમાં પુલ તૂટતાં 30 જણ તણાયા.મહારાષ્ટ્રમાં ભારે…
નેગેટિવ સમાચાર÷÷÷÷÷÷÷÷÷÷÷÷વિશ્વ યુદ્ધનો સંકેત આપતા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કુલ 300 નાં મોત. પેટ્રોલ મોંઘુ થવાથી ગરીબ દેશો વગર મોતે મરી જશે.કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટતાં 7 નાં મોત.પુણેમાં પુલ તૂટતાં 30 જણ તણાયા.મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 8 નાં મોત.ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વીજળી પડવાથી એક જ પરિવારના 4 ના મોત.દિલ્હીમાં 100 ફૂટ ઉંચો મોબાઇલ ટાવર તૂટ્યો.મથુરામાં ખોદકામ દરમ્યાન મકાન પડતાં 3 નાં મોતગુજરાતમાં વીજળી પડતાં 5 લોકોના મોત.
દેશમાં કોરોનાના 7373 સક્રીય કેસ થયા છે, અને છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 87 લોકોના મોત થયા છે. પોઝીટીવ સમાચાર÷÷÷÷÷÷÷÷÷÷÷÷C-DAC સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ…
નેગેટિવ સમાચાર
÷÷÷÷÷÷÷÷÷÷÷÷વિશ્વ યુદ્ધનો સંકેત આપતા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કુલ 300 નાં મોત. પેટ્રોલ મોંઘુ થવાથી ગરીબ દેશો વગર મોતે મરી જશે.કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટતાં 7 નાં મોત.પુણેમાં પુલ તૂટતાં 30 જણ તણાયા.મહારાષ્ટ્રમાં ભારે…