Category: નેગેટિવ સમાચાર

જાણો શું ચાલી રહ્યું છે ભાજપના રાજ્ય માં ???

2024 માં પ્રથમ છ માસમાં મરાઠાવાડમાં 430 ખેડૂતોએ અને 2025 માં આ સમયગાળા દરમ્યાન 520 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. અર્થાત 20 % વધારો નોંધાયો હતો. અને આપઘાત કરનાર ખેડૂતોના પરિવારોને…

પાણી અંગે અગત્યની જાહેરાત

અમદાવાદના 3 ઝોનના 17 વોર્ડમાં આજથી 9 થી11 જુલાઈ દરમિયાન 3 દિવસ માટે પાણી કાપ ગોમતીપુર, ઓઢવ, અમરાઈવાડી, હાટકેશ્વર, વસ્ત્રાલ, રામોલ, બાપુનગર, સરસપુર, રખિયાલ, નરોડા, બહેરામપુરા, દાણીલીમડા, ખોખરા, મણિનગર, લાંભા,…

નેગેટિવ સમાચાર

÷÷÷÷÷÷÷÷÷÷÷÷વિશ્વ યુદ્ધનો સંકેત આપતા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કુલ 300 નાં મોત. પેટ્રોલ મોંઘુ થવાથી ગરીબ દેશો વગર મોતે મરી જશે.કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટતાં 7 નાં મોત.પુણેમાં પુલ તૂટતાં 30 જણ તણાયા.મહારાષ્ટ્રમાં ભારે…