Category: harish patel

Tasty Monipal:: તબીબી ક્ષેત્રે, જયોતિષીઓ, ધર્મગુરુઓ, રાજકારણીઓ અને વાદના દાવાઓ સંદેહ પૂર્ણ, બનાવટી અને ચટાકેદાર નાસ્તા જેવા

ભારતમાં તબીબી ક્ષેત્રે ટેલીમાર્કેટિંગ દ્વારા કે છાપાઓમાં જાહેરાત તરીકે જ ખોટા દાવાઓ થાય છે .આમાં પાછો કોઈ દર્દીને ટી.વી., છાપાં કે રેડિયો પર રજુ કરીને ખાત્રી કરાવવામાં આવે છે કે…

સિનિયર સિટીઝનો તમારા કાનૂની અધિકારો જાણો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના અહેવાલ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો પાસે આત્મ રક્ષાથી માંડીને ભરણપોષણ સુધીના અધિકારો છે.જે સંતાનોએ કે વારસદારોએ વૃદ્ધોની મિલ્કત તેમના નામે ટ્રાન્સફર કરાવી હોય…

રામદેવ જી ! યોગાસન એ ચિકિત્સા પદ્ધતિ નથી

વસિષ્ઠસંહિતા , યાજ્ઞવલ્કય સ્મૃતિ, મનુસ્મૃતિ , શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત અને પાતંજલ યોગ પ્રદિપ જેવા ઓથેન્ટીક ગ્રંથો લખે છે કે યોગસન ચિકિત્સા પદ્ધતિ નથી, યોગાસન હેરત પમાડે એવા અંગ…

માટીમાં સેલેનિયમનું પ્રમાણ ઓછું હોવાથી ભારતમાં થાઈરોઈડના દર્દીઓ વધુ છે.

સેલેનિયમ ખનિજ તત્વ છે જે T3 ને T4 માં ફેરવે છે. આ ખનિજ તત્વ પૂરતું ન હોય તો થાઈરોઈડ મટતો નથી.ચા , કોફી, ચોકલેટ, કેફનવાળા ડબ્બાના પીણાં, ચાઈનીઝ વાનગીઓ, કેમિકલ…

કેવા ડોક્ટર પાસે સારવાર કરાવશો ?

કેવા ડોક્ટર પાસે સારવાર કરાવશો ? ભગવાન જેવા કે પૈસાના પૂજારી પાસે ?ભગવાન જેવા ડોક્ટરને ધન ઉપાર્જન અને સ્વપ્ન સિદ્ધિ કરતાં દર્દીના રોગના લક્ષણ નહીં પણ કારણને ઓળખીને ઓછામાં ઓછી…

भारतीय न्याय प्रणाली को दिखाती एक सच्ची घटना

_कोर्ट में मुकद्दमा जीतने के बाद जज साहब ने सीनियर सिटिजन को बधाई देते हुए कहा; बाबा आप केस जीत गए ! बुजुर्ग ने कहा; ” जज साहब, भगवान आपको…

मेरा भारत विश्वगुरु !*

2000 વર્ષ પહેલાં જે ભારતે વિશ્વગુરુ તરીકે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું હતું તે દેશ મોગલોની 800 વર્ષની ગુલામી પછી અંધશ્રધ્ધામાં અટવાઈ ગયો.મોગલ શાસનના પતન પછી બ્રિટિશ સરકારે ભારતને ગુલામ બનાવી કેટલાક…

मुझसे नाराज क्यूं हो गई अय जिंदगी, जो मुझे मौत के हवाले किया ??? रचयिता::डो.हरीश पटेल

વિમાની અકસ્માતનું કારણ બર્ડ હિટ ??? પક્ષીની પાંખ અડવાથી વિમાન તૂટી પડવાના બનાવો ભૂતકાળમાં અનેક બન્યા છે. જો કે સાચું કારણ તો મળી આવેલું બ્લેક બોક્ષ કહેશે પણ હાલ તુરત…