Category: mara vuchar

ધર્માંતરણ અને 1400 પાખંડી ધર્મગુરુઓ પેદા કરનાર હિંદુઓ જ છે.

ઈસ્લામના આગમન પછી જે થયું એ તલવારની ધારે થયેલું ભય પ્રેરિત ધર્માંતરણ હતું . અંગ્રેજોના આગમનથી ધર્માંતરણ પાછળના કારણોમાં લોભ, લાલચ, સગવડતા અને કેટલાંક સામાજિક કારણો પણ ઉમેરાયાં.મધ્ય યુગ વખતે…

ધર્માંતરણ અને 1400 પાખંડી ધર્મગુરુઓ પેદા કરનાર હિંદુઓ જ છે.

ઈસ્લામના આગમન પછી જે થયું એ તલવારની ધારે થયેલું ભય પ્રેરિત ધર્માંતરણ હતું . અંગ્રેજોના આગમનથી ધર્માંતરણ પાછળના કારણોમાં લોભ, લાલચ, સગવડતા અને કેટલાંક સામાજિક કારણો પણ ઉમેરાયાં.મધ્ય યુગ વખતે…

गंगा मेरी माँ का नाम, बाप का नाम हिमाल्याગંગા નદી:: સિક્કાની બે બાજુ::એક વિહંગાવલોકન અને સિંહાવલોકન

ગંગા નદીની ઉત્પતિ હિમાલયના ગોમુખ હિમ નદીમાંથી થાય છે જ્યાં એને ભાગીરથી કહેવાય છે. અલકનંદા નદી જ્યારે ભાગીરથીને મળે છે ત્યારે આ સંગમ ગંગા તરીકે ઓળખાય છે. ગંગા ઉત્તરાખંડ, ઉત્તર…

गंगा मेरी माँ का नाम, बाप का नाम हिमाल्याગંગા નદી:: સિક્કાની બે બાજુ::એક વિહંગાવલોકન અને સિંહાવલોકન

ગંગા નદીની ઉત્પતિ હિમાલયના ગોમુખ હિમ નદીમાંથી થાય છે જ્યાં એને ભાગીરથી કહેવાય છે. અલકનંદા નદી જ્યારે ભાગીરથીને મળે છે ત્યારે આ સંગમ ગંગા તરીકે ઓળખાય છે. ગંગા ઉત્તરાખંડ, ઉત્તર…

જાગ હવે તું હિન્દુસ્તાન

વિશ્વમાં મુસલમાનોની સંખ્યા 1 અબજ છે. તે પૈકી એશિયા ખંડમાં સૌથી વધુ અને બીજા ક્રમે આફ્રિકા છે.સમગ્ર દુનિયામાં અરબ, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, અરબસ્તાન, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, સિરિયા, એડન, લેબનોન, તુર્કી, મલાયા,…

શું કરવું જોઈએ? સમાજને આગળ લાવવા શું કરવું જોઈએ ?બંધુઓના પગની જગ્યાએ હાથ ખેંચવા જોઈએ.

દેશને આગળ લાવવા શું કરવું જોઈએ ?ગ્રામોધ્ધાર કરવો જોઇએ. દેશવાસીઓના આરોગ્ય માટે શું કરવું જોઈએ ?કોઈપણ બીમારી માટે કેમિકલની દવાઓના બદલે કુદરતી સ્ત્રોતમાંથી બનેલી દવાઓ આપવી જોઈએ. દેશવાસીઓ ભવિષ્યમાં પણ…

વિશ્વ માસિક સ્ત્રાવ દિવસ નિમિત્તે બહેનો જાગૃત થાય

બહેનો માટે ઘણી ઉપયોગી માહિતી÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷સેનેટરી નેપકીનમાં રહેલા પ્લાસ્ટિકના કારણે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. જ્યારે મેડિકલ ગ્રેડ સિલિકોનથી બનેલા કપમાં આવું જોખમ નથી. સેનેટરી પેડ ગટરમાં ફેંકવાથી…

આતંકવાદ ભારત માટે સ્લો પોઈઝન

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ભારત પાકિસ્તાનના 1947 ના યુદ્ધમાં 3000 સૈનિકો , 1965 ના યુદ્ધમાં 3264, 1971 ના યુદ્ધમાં 3843 અને 1999 ના કારગિલ યુદ્ધમાં 527 જવાનો શહીદ થયેલા. પણ જમ્મુ અને સ્વર્ગ સમાન…

માંદગી મુસીબત મોત

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ ભલાઈના કામ કરવાથી જીવન સુંદર, સુખી, સુશોભિત અને અવિસ્મરણિય બની રહેવા પામે છે. અને પ્રાર્થના કરવાથી હ્રદય જીવંત થશે, તથા મનવાંછનાઓ પર કાબૂ મેળવી શકાશે. વિશ્વાસઘાત, આડંબર, બીજાની પ્રોપર્ટી…

ફિલમ એક, ધી એન્ડ બે

સાજીદ નડિયાદવાલાની કોમેડી થ્રિલર ફિલમ ” હાઉસફુલ 5 ” એક આલીશાન જહાજમાં અબજપતિના વારસદાર હોવાનો દાવો કરતા ત્રણ જણ પૈકી કોકનું મર્ડર થાય છે તેની ફિલમ હાઉસફુલ 5 એ અને…