Category: Science

આનંદો::સોંઘવારી આવશે એવું લાગે છે ડો.હરીશ પટેલને

ભારત અને યુકે સાથે શત પ્રતિશત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો નથી પણ જે એગ્રીમેન્ટ થયો છે એનાથી ભારત ફાયદામાં રહેવાથી યુકેમાંથી આવતો માલ જેવો કે વ્હીસ્કી, કાર, હોમ ટેક્સટાઇલ, જ્વેલરી,…

રસોઈ કરનારના શુભ કે અશુભ વિચારોની ગંભીર અસર આહાર પર અચૂક પડે છે.

માનવીની પ્રાણશક્તિ આંખો દ્વારા અને આંગળીઓના ટેરવામાંથી નીકળે છે. આમ રસોઈ કરનારના વિચારો રસોઈમાં ઉતરે છે. સામાન્ય રીતે માનવી સતત વિચારો કરતો રહેતો હોય છે તેની ઓરા બને છે. અને…

હવે યુવાનોને હાર્ટ એટેક કેમ આવે છે ?

હાર્ટ એટેક આવવાના સંભવિત કારણો:::::: ઉપાય:::::::::ઉપર જણાવેલ કારણો દૂર કરીને સાવધાની માટે વાર્ષિક હાર્ટ ચેકઅપ જેવા કે ECG, 2D Echo, TMT ( સ્ટ્રેસ ટેસ્ટ ) નિયમિત કરાવો. ડાયાબીટીસ, બીપી અને…

પ્રેરણાઅમે બરફનાં પંખી, ટહૂકે ટહૂકે પીગળ્યા .

અમે સંગ્રહખોર પંખી, સાત પેઢી ચાલે એટલું ભેગું કરીએ ! *_અમે સત્તા લાલચી પંખી, અણઆવડત તોય શાસન કરીએ ! અમે પૈસાના પંખી, આરોગ્યના ભોગે ધનભેગું કરીએ ! અમે ધાર્મિક પંખી,…

નિવૃત્તિ પછી સિનિયર સિટીઝન પરિવારના પાંજરામાં કેદ થાય

સુપ્રભાતનોસદવિચાર નિવૃત્તિ પછી સિનિયર સિટીઝન પરિવારના પાંજરામાં કેદ થાય એ હાનિકારક છે. કેમ કે હિન્દુ ધર્મ શાસ્ત્રના ચાર આશ્રમ મુજબ 51 વર્ષ પછી 25 વર્ષ સુધી ચાલનાર વાનપ્રસ્થાશ્રમ મુજબ વ્યકિતએ…

સવાલ વાંચકોના, જવાબ ડો.હરીશ પટેલના

ડોક્ટર સાહેબ, વેગન ડાયટ ફાયદાકારક છે કે હાનિકારક ?જવાબ :: પહેલાં એ જાણીએ કે વેગન એટલે શું ? vegetarian શબ્દમાંથી પહેલા ત્રણ અને છેલ્લા બે શબ્દો મિલાવીને વેગન શબ્દનું નિર્માણ…

लाख दुखों की एक दवा:: મગની દાળનું પાણી

ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ મટાડવો હોય, વજન ઘટાડવું હોય , પાચનશકિત તેજ કરવી હોય તો મગની દાળનું પાણી પીવો. મગની દાળનું પાણી બનાવવાની રીત મગની દાળ સારી રીતે ધોઈને રાત્રે…

મેરા ભારત મહાન÷÷ *** ++++જો તમારે મુરખ લોકોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરાવવા હોય તો ભગવાં કપડાં પહેરો !

જો તમારે ટેક્સ ફ્રી અબજો રૂપિયા એકઠા કરવા હોય તો કોમર્શિયલ મંદિર ખોલો ! જો તમે હિન્દુ હો પણ તમારે ગીતા ના વાંચવી હોય પણ ગીતા પર હાથ મૂકી જુઠ્ઠુ…

પ્રાણાયામ વિશે ચાલતી ભ્રામક માન્યતાઓ

1.ગમે તે રીતે શ્વાસને લાંબો સમય રોકવાથી ચમત્કારિક અનુભવ થાય છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે. આ માન્યતા માત્ર ભ્રામક જ નહીં, ઘાતક પણ છે.એ વાત સાચી છે કે પ્રાણાયામમાઁ…

ઇન્દિરા અને ટાટાને

દલિત સાહિત્ય માટે યુએસ પોપ્યુલેશન એવોર્ડ મળ્યો હતો તે એવોર્ડ 2025 માં મુઠ્ઠી ઉંચેરા માનવી વર્ષા દેશપાંડેનેમળ્યો છે વર્ષા દેશપાંડે છેલ્લા 35 વર્ષથી સમાજની પછાત વર્ગની મહિલાઓ માટે 1990 માં…